August 28th 2023

શ્રધ્ધાથી પ્રભુપુંજા

  
.             શ્રધ્ધાથી પ્રભુપુંજા   

તાઃ૨૮/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનમાં હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસાથ મળીજાય,એ માનવદેહને પવિત્રકર્મ દઈ જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,માનવદેહથી અવનીપર જન્મથી દેહમળીજાય
મળેલ દેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે મળેલદેહને સમયે જન્મમરણથી મુક્તિમળે
અવનીપર જીવનેઅનેકદેહથી જન્મમળે,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય જે સમયેસમજાય
અદભુતલીલા ભગવાનની અવનીપર કહેવાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવનાદેહને કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ જીવપર કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મલઈ જાય 
માનવદેહથીજીવનમાં શ્રધ્ધાથીભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવાથી આરતીકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહ મળતા,અંતે દેહના જીવને મુક્તિ મળી જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
#######################################################################
August 28th 2023

નિખાલસ પ્રેમનીરાહ

 
.           નિખાલસ પ્રેમની રાહ

તાઃ૨૮/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળે 
મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ અવનીપર આગમનવિદાયથી અનુભવાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
મળૅ પવિત્રકૃપા માનવદેહને જીવનમાં,એ જીવને નિરાધારદેહથીય બચાવી જાય
જીવના દેહને સમયનો સંગાથ મળે,જે જીવને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને ભગવાનનો પવિત્રનિખાલસમળે,જે જીવને ભક્તિનીરાહ આપી જાય 
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયે દેહને અનુભવ આપી જાય
માનવદેહના જીવને જીવનમાં પ્રભુકૃપામળે,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
પરમાત્માપર શ્રધ્ધા રાખીને જીવન જીવવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળે પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રપ્રેમ,જે જીવના દેહને સુખ આપી જીવાડીજાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
######################################################################