August 5th 2023

સંગાથ મળે શ્રધ્ધાનો

   આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
.            સંગાથમળે શ્રધ્ધાનો

તાઃ૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દેહને શ્રધ્ધાનો સંગાથમળીજાય
જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જીવને જન્મમરણથીબચાવીજાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,જે જીવનાદેહને કર્મ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી જન્મલઇ પ્રભુનીકૃપાએ,જીવનેસમયે જન્મથીમુક્તિમળીજાય
કુદરતની આ પવિત્રકૃપા માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરીજાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને કર્મની પ્રેરણા મળે,એ જીવનમાં મળેલદેહને સમય સાથે લઈ જાય
જીવનાદેહને ભગવાનની કૃપાએ,દેહને બાળપણજુવાની અને ઘેડપણથી જીવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,માનવદેહપર પ્રભુની પવિત્રકૃપાજ થાય
....પવિત્રહિંદુધર્મની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય.
#################################################################