August 25th 2023

પવિત્રમાતાની કૃપા

 નવરાત્રી દરમિયાન જો સપનામાં મળે આ 10 સંકેત તો સમજો કે માતાજીની છે વિશેષ કૃપા તમારી ઉપર
.             પવિત્રમાતાની કૃપા 

તાઃ૨૫/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટાવી પરમાત્માએ,જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે માનવદેહપર કૃપાકરીજાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાને હિંદુધર્મમાં દેવઅને દેવીઓથીજન્મલઈ,પવિત્રપ્રેરણાકરીજાય
પવિત્રકૃપા ભગવાનનીમળૅ માનવદેહને,તહેવારની પ્રેરણામળે જેજીવનમાં ઉજવાય
નવરાત્રીમાં પવિત્રમાતાના ગરબા ગવાય,અને હોળીના દીવસે લાકડાસળગાવાય
આ અદભુતકૃપા હિંદુધર્મની કહેવાય,સમયે પવિત્રમાતાની શ્રધ્ધાથીજ પુંજા કરાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
દુર્ગામાતાને ૐહ્રીદુર્ગેદુર્ગે રક્ષ્મીસ્વાહાથીપુંજાય,કાળકામાતાનેૐક્રીકાલીયેનમઃથીપુંજાય
હિંદુધર્મમાં માતાના અનેકદેહથી જન્મલઈજાય,સમયે પવિત્રદેવથી ભગવાનજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશજ કહેવાય,જ્યાં ભગવાનહિંદુધર્મમાં અનેકદેહથીજન્મલઈજાય
અવનીપર મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણામળે,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
....અવનીપર જીવનેજન્મથી માનવદેહ મળે,પ્ર,ભુની પવિત્રકૃપાએ જીવનમાં ભક્તિ કરાય.
************************************************************************