August 15th 2023

સુખદુઃખની રાહ

  
.             સુખદુઃખની રાહ

તાઃ૧૫/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલદેહને જીવન મળી જાય,એ સમયની સાથે લઈ જાય
આ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે મળેલમાનવદેહને અનેકરાહે લઈજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને સમયે આગમનમળીજાય
આ અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને જીવનમાં સમયનોસાથ મળે,એદેહને બાળપણજુવાનીઅનેઘૅડપણમળે
મળેલદેહને પ્રભુની કૃપા મળે,જે દેહને ભક્તિનીરાહથી જીવનમાં સુખ આપીજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
જીવના મળેલ દેહને સમયનીસાથે ચાલતા,જીવનમા સમયે સુ્ખઅનેદુઃખ મળીજાય 
માનવદેહને પ્રભુનીકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જે માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં નિખાલસભાવનાથી કર્મ કરતા દેહને,દુઃખથી બચાવીને સુખ આપી જાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
###################################################################
August 15th 2023

પવિત્ર આઝાદદીન

   Shri Vividhalakshi Vidyamandir Palanpur - ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ને શનિવારે ભારતનો ૭૪મો સ્વતંત્રતા દિવસ છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે આપણે દેશભક્તિની ભાવના વ્યક્ત ...
.            પવિત્ર આઝાદદીન

તાઃ૧૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય 
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦