August 26th 2023

સાથ શ્રધ્ધાનો

@@@@@@@@@@
.              સાથ શ્રધ્ધાનો

તાઃ ૨૬/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં અદભુત કૃપા ભગવાનની કહેવાય,માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરાય
જીવને જન્મથી અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાકર્મથીમળે
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે જીવના મળેલદેહનેસમયે પ્રેરણાકરીજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવથાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાને પવિત્ર જન્મથી ભારતદેશને પવિત્રકર્યો,જે હિંદુધર્મથી પવિત્રદેશકહેવાય
હિંદુધર્મએ ભગવાનની કૃપાએ પવિત્રધર્મછે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે દેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય 
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



	
August 26th 2023

પ્રેમથીજ પધારો

 %%%%%%
.            પ્રેમથીજ પધારો

તાઃ૨૬/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
પ્રાર્થના ભગવાનને શ્રધ્ધાથી પુંજા કરી,દેવઅનેદેવીઓને પ્રેમથીપધારોકહેવાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણામળેભારતથી,જ્યાં દેવઅનેદેવીઓથીજન્મીજાય
પવિત્રકૃપાળુ પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જે ધરમાં શ્રધ્ધાથી પુંજાકરાય
અવનીપર જીવનેસમયે જન્મથી દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માનાદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાંભગવાન પવિત્રદેહથીજન્મીજાય 
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહ જીવને જન્મથી મળે,જે પરમાત્માની પવિત્ર કૃપાએ મળીજાય
જીવનમાં સમય સમજીનેચાલતા મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં પવિત્રરાહ આપીજાય,એ દેહનેસુખ મળીજાય
જીવનાદેહને ભગવાનનીકૃપાએ નાકોઇ અપેક્ષારહે,ના આશા કોઇ દેહથીરખાય
.....પવિત્રકૃપાળુ પ્રભુ ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ દેશને પવિત્ર કરી જાય.
####################################################################