August 26th 2023

સાથ શ્રધ્ધાનો

@@@@@@@@@@
.              સાથ શ્રધ્ધાનો

તાઃ ૨૬/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં અદભુત કૃપા ભગવાનની કહેવાય,માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરાય
જીવને જન્મથી અનેકદેહનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાકર્મથીમળે
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે જીવના મળેલદેહનેસમયે પ્રેરણાકરીજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવથાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
ભગવાને પવિત્ર જન્મથી ભારતદેશને પવિત્રકર્યો,જે હિંદુધર્મથી પવિત્રદેશકહેવાય
હિંદુધર્મએ ભગવાનની કૃપાએ પવિત્રધર્મછે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે દેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય 
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....પવિત્ર પરમાત્માની પ્રેરણામળે માનવદેહને,એ દેહને ભક્તિની પવિત્રરાહે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment