August 29th 2023

પ્રભુની અદભુત કૃપા

    **********
.            પ્રભુની અદભુત કૃપા

તાઃ૨૯/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જીવને અવનીપર સમયે અનેકદેહથી આગમનમળે,ના કોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં માનવ્દેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા માનવદેહપર,ભગવાનની કૃપાનો અનુભવ થાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાંજીવને જન્મથીમળેલ માનવદેહ,એ પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલદેહથી શ્રધ્ધાથી પરમાત્માની,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરી આરતીકરાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
જન્મમરણનો સંબંધ એ જીવનો કહેવાય,જે જીવના મળેલદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં જન્મલઈ હિંદુધર્મની પ્રેરણાજ કરીજાય
અદભુતપ્રેરણા પરમાત્માની માનવદેહનેમળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
પવિત્રકૃપાએ સમયે જીવને અવનીપરથી,મુક્તિ આપીજાય જે પ્રભુકૃપાજ કહેવાય
.....જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપાજ કહેવાય.
#####################################################################

	
August 29th 2023

પવિત્રરાહ મળેદેહને

  Mahashivratri 2021: મહાશિવરાત્રી આ તારીખે, શિવરાત્રી પર મહામૃત્યુંજય મંત્ર વાંચો, જાણો તેના ફાયદા
.            પવિત્રરાહ મળેદેહને

તાઃ૨૯/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રઅદભુતકૃપા અવનીપર પરમાત્માની,એ ભારતદેશથી માનવદેહને મળી જાય
જીવને જન્મમરણનોસંબંધ જગતમાં,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ મેળવાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળી,જે ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરીજાય
અવનીપર જીવને સમયે જન્મથી દેહમળે,પ્રભુની પવિત્રરાહે એ માનવદેહ મળીજાય
અનેકદેહથી જીવને અવનીપર આગમનમળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રરાહ મળે,એજ દેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી સમયનેપકડાય,કે નાકોઇથી સમયથીદુરરહેવાય 
આ અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,જે શ્રધ્ધાની ભક્તિથી બચાવીજાય
માનવદેહ એ ભગવાનની કૃપાકહેવાય,સમયે દેહને આજ અને આવતીકાલમળતીજાય
કુદરતની આજ પાવનકૃપા કહેવાય અવનીપર,જે મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય
.....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
***********************************************************************