August 4th 2023

પ્રભુકૃપા મળે

 રામની આજ્ઞાા એ મારું સ્વર્ગ બાકીનું સઘળું નરક! | Ravi Purti 9 April 2022 Munindra Janyu Chata Ajanyu
.              પ્રભુકૃપા મળે

તાઃ૪/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર સમયે પરમાત્માની પવિત્રકૃપામળૅ,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાઆશા કે અપેક્ષા રખાય,એ પ્રભુકૃપા મળે જે પવિત્રરાહે અનુભવાય 
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી મેળવાય
માનવદેહ એ પ્રભુનીકૃપાએજ મેળવાય,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાજીવનમાં કર્મનીકોઇરાહ મળે
ભગવાનની પવિત્રપ્રેરણા જીવને જન્મથી,માનવદેહમળે જેપવિત્રપ્રેરણા કરાવીજાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પવિત્રપ્રેરણા મળૅ ભારતદેશથી,જે જગતમાં પવિત્રહિંદુધર્મથી જીવાડીજાય
હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી આવીજાય,જે માનવદેહને સુખઆપીજાય
જીવનમાં શ્રધ્ધાથી માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,પ્રભુની આરતી કરાઈજાય 
જન્મથી મળેલ માનવદેહપરજ પ્રભુનીકૃપાએ,જીવનમાં ભક્તિની પ્રેરણા મળીજાય
....ભગવાનની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&