August 14th 2023

પ્રભુની પવિત્રકૃપાનીરાહ

 
.            પ્રભુની પવિત્રકૃપાનીરાહ 

તાઃ૧૪/૮/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની પાવનકૃપા કહેવાય 
જીવને સમયેજન્મથી દેહમળે,જે ગતજન્મના મળેલમાનવદેહથી કર્મકરાવી જાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
જીવનાદેહને પાવનરાહની પ્રેરણામળે જીવનમાં,એ પવિત્રભક્તિની રાહે મેળવાય
માનવદેહને અવનીપર જન્મમરણનો સંબંધ કહેવાય,જે થયેલકર્મથી મળતો જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશથી જીવને પ્રભુનીપ્રેરણા મળે,જે પવિત્રકર્મથીજીવાડીજાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથીમળે,જ્યાંપ્રભુજન્મલઈ હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
અનેકપવિત્ર દેવઅનેદેવીઓથી જ્ન્મ લઈ,માનવદેહથી પ્રભુની પવિત્રકૃપા મેળવાય
કુદરતની આપાવનકૃપા હિંદુધર્મથી,જે જીવના મળેલ માનવદેહને સુખ આપીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરી આરતીઉતારાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
######################################################################