August 21st 2023

મળેલદેહની રાહ

#####મહિમા શુભ કામનાનાં મંગલ પ્રતીકોનો… | chitralekha#####
             મળેલદેહની રાહ 

તાઃ૨૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં ભગવાનની પ્રેરણામળે,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડીજાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
સમયે ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળે,એ મળેલદેહને કર્મથી અનુભવથાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
જગતમાં જીવને અનેકદેહનો સંબંધમળે જન્મથી,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
અવનીપર આકુદરતનીલીલા કહેવાય,એ પ્રભુનીકૃપાએ માનવદેહથી આગમન થાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
જીવનેઅનેકદેહથી જન્મથીઆગમનમળે,પરમાત્માનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે,નાકોઇ નિખાલસકર્મથાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મથી જીવન જીવાય
નાકોઇ આશાઅપેક્ષા અડે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા મેળવાય
.....એ મળેલ માનવદેહની પવિત્રરાહ કહેવાય,જે જીવનમાં પ્રભુની ભક્તિ કરાવી જાય.
#####################################################################
August 21st 2023

ૐ જય ભોલેનાથ

 %%%%%આજે માસિક શિવરાત્રી, જાણો પૂજા-વિધિ, મુહૂર્ત - Today monthly Shivratri, know puja-vidhi, muhurat – News18 Gujarati%%%%%
.             ૐ જય ભોલેનાથ

તાઃ૨૧/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                     
હિંદુધર્મમાં પવિત્રદીવસ સોમવાર કહેવાય,જે દીવસે શ્રધ્ધાથી ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપ્રભુ શંકરભગવાનના શિવલીંગપર દુધ અર્ચના કરી,દીપ પ્રગટાવી આરતીકરાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
પરમાત્માએ લીધેલપવિત્રદેહ ભારતદેશથી કૃપાકરીજાય,સોમવારે ભોલેનાથનેવંદનકરાય
સોમવારના પવિત્રદીવસે હરહરમહાદેવથી પુંજાય,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિથાય
પવિત્રદીવસે પવિત્ર શંકરભગવાન સહિત,પવિત્ર પાર્વતીમાતાને ધુપદીપકરી પુંજાકરાય
પવિત્ર ભગવાન હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી,ભારતદેશમાંપવિત્રનદી વહાવીજાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી સમયે જન્મ લઈજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંકહેવાય,જે પ્રભુકૃપાએ દેહનાજીવને હિંદુધર્મ મળીજાય
પવિત્ર હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધઅડે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળો શંકરભગવાન છે,સમયે પત્નિ પાર્વતીનો જીવનમાં સાથમળે
પ્રથમ પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,જે માતાપાર્વતીના શ્રીગણેશથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાનનાસંતાન સમયેકૃપાકરીજાય,જે જન્મમરણથી મુક્તિઆપીજાય 
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
##########################################################################