August 17th 2023

નાઅપેક્ષા મોહમાયાની

*********
.           નાઅપેક્ષા મોહમાયાની

તાઃ૧૭/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે પ્રભુકૃપાએ,નામોહમાયાની અપેક્ષાકદી રખાય 
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણથી આગમનમળે,એ જીવનાદેહને કર્મનીરાહે જીવાડીજાય
ભગવાનની આપાવનકૃપા છે જીવપર,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
માનવદેહએ ભગવાનની કૃપાએ મળે,એ જીવને દેહ મળતા જીવનમાં ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપકરીને પુંજા કરાય
પરમાત્માનીકૃપા પવિત્રભારતદેશથીજમળે,એ હિંદુધર્મથી જીવનાદેહને ભક્તિકરાવીજાય
જીવને પ્રભુકૃપાએ સમયે માનવદેહમળે,જે સમયસાથે ચાલતા પરમાત્માનેવંદનકરીજાય
અદભુતકૃપા ભગવાનની હિંદુધર્મની ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવીજાય  
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
#######################################################################

 

August 17th 2023

ના અપેક્ષા રહે

    
.              ના અપેક્ષા રહે

તાઃ૧૭/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે જે પવિત્રરાહે પ્રેરી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય જીવપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને દેહથી આગમનવિદાયથી અનુભવાય
માનવદેહ એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને સમયનો સાથમળીજાય
જીવને જગતમાં જનમથી નિરાધારદેહુમળે,એ પ્રાણીપશુજાનવરઅનેપશુથીમળી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ જીવનમાં,દેહને સમયનો સાથે પ્રેરણાકરીજાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
અવનીપર જીવને સમયે જન્મથી મળેલ માનવદેહને,બાળપણજુવાનીઘેડપણ મળીજાય
સમયની સાથે ચાલતા પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશાકે અપેક્ષા દેહને અડી જાય
માનવદેહને જીવનમાં થયેકકર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણનોસાથ મળીજાય
નાકોઇદેહને તાકાતમળે જગતમાં,ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે જે ભક્તિથીઅનુભવાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
***************************************************************************