August 17th 2023

નાઅપેક્ષા મોહમાયાની

*********
.           નાઅપેક્ષા મોહમાયાની

તાઃ૧૭/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે પ્રભુકૃપાએ,નામોહમાયાની અપેક્ષાકદી રખાય 
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણથી આગમનમળે,એ જીવનાદેહને કર્મનીરાહે જીવાડીજાય
ભગવાનની આપાવનકૃપા છે જીવપર,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
માનવદેહએ ભગવાનની કૃપાએ મળે,એ જીવને દેહ મળતા જીવનમાં ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપકરીને પુંજા કરાય
પરમાત્માનીકૃપા પવિત્રભારતદેશથીજમળે,એ હિંદુધર્મથી જીવનાદેહને ભક્તિકરાવીજાય
જીવને પ્રભુકૃપાએ સમયે માનવદેહમળે,જે સમયસાથે ચાલતા પરમાત્માનેવંદનકરીજાય
અદભુતકૃપા ભગવાનની હિંદુધર્મની ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવીજાય  
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
#######################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment