August 9th 2023

મળીપ્રભુની પ્રેરણા

  ******
.             મળી પ્રભુની પ્રેરણા

તાઃ૯/૮/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                   
ભગવાનની પવિત્રકૃપા સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
જીવને અવનીપર જન્મમરણથી જીવનજીવાય,પ્રભુકૃપાથી દેહને કર્મમળીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
જગતમાં જીવનાદેહને પ્રેરણામળે,જે પવિત્રભારતદેશથીજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદેશમાં,જન્મલઈ માનવદેહનેપ્રેરીજાય 
મળેલજીવનાદેહને ભગવાનનીકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન સમયે પવિત્રદેહથી જન્મીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
અનેક પવિત્રદેહથી ભગવાને પવિત્ર જન્મલીધા,જે પવિત્રદેવદેવીઓથી પુંજાય
પવિત્રલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીમાતાકહેવાય,કૃપાએ માનવદેહનેસુખઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે દેહને પવિત્રરાહેજીવાડીજાય
પવિત્રસરસ્વતીમાતા એકલમની માતા કહેવાય,જે કલમપકડીનેપ્રેરણાકરીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
###############################################################