August 10th 2023

પવિત્રસંત જલાસાંઇ

  17 | સપ્ટેમ્બર | 2020 | પ્રદીપની કલમે
.             પવિત્રસંત જલાસાંઇ

 તાઃ૧૦/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકપવિત્રદેહથી જન્મલીધા ભગવાને,સંગે પવિત્રસંતથીય જન્મ લઈ જાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાંપરમાત્માની પવિત્રપ્રેરણામળીજાંય   
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
મળેલમાનવદેહના જીવને પવિત્ર પેરણા મળે,જીવનમાં પવિત્રભક્તિ મેળવાય
પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાંજન્મી,શેરડીમાં દ્વારકામાઈનીકૃપાથાય
પવિત્રરાહે જીવનજીવતા પ્રેરણામળી ભગવાનની,એ શ્રધ્ધાઅનેશબુરીકહીજાય 
ભક્તિની પવિત્રરાહમળે જીવના માનવદેહને,જે સંતસાંઈબાબાથી પ્રેરણાથાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મલઈ,હિંદુધર્મથી મળેલમાનવદેહને પ્રેરીજાય
વિરપુરગામમાં ઠકકર પરિવારર્માં,પવિત્રદેહથી જન્મલીધો એજલારામ કહેવાય 
ભગવાનની પવિત્રપ્રેરણાએ દુકાન ચલાવતા,જીવનમાં સમયસાથે ચાલીજવાય
પ્રભુનોપ્રેમ મળતા જીવનમાં ભુખ્યાને ભોજનઆપી,પવિત્રપ્રેરણા કરીપ્રેરીજાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
###################################################################
August 10th 2023

અદભુતકેડી સમયની

 
.             અદભુતકેડી સમયની

તાઃ૧૦/૮/૨૦૨૩                  પદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જે જીવનમાં સમય સાથે લઈ જાય
અદભુતકૃપા છે અવનીપર ભગવાનની,એ માનવદેહને ભક્તિનીરાહે પ્રેરીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પવિતકૃપા પરમાત્માની જે જીવનાદેહને,જન્મથી મળતાદેહને કર્મ કરાવીજાય
પાવનરાહે જીવન જીવવાની પ્રેરણા મળે,જે પવિત્ર ભારતદેશથી પ્રેરણા થાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશછે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથીજ પ્રેરી જાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પ્રભુની પવિત્રકૃપાએ સમયે જીવને જન્મમળે,પ્રભુકૄપાએ માનવદેહ મળી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથી કર્મ કરાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળૅ,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્ર હિન્દુધર્મની રાહમળે જીવનાદેહને,એ પવિત્રભાવનાથી ભક્તિકરાવીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
જગતમાં અદભુતકૃપા પવિત્ર હિંદુધર્મથી,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય
જીવના મળેલ દેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી પવિત્ર સમયનો સંગાથ મળીજાય
મળેલદેહને સમયનો સાથમળે એબાળપણજુવાની,અને સમયે ઘૅડપણ મળીજાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એગતજન્મનાદેહના થયેલકર્મથીજ મળતુજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
#################################################################