August 10th 2023

અદભુતકેડી સમયની

 
.             અદભુતકેડી સમયની

તાઃ૧૦/૮/૨૦૨૩                  પદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જે જીવનમાં સમય સાથે લઈ જાય
અદભુતકૃપા છે અવનીપર ભગવાનની,એ માનવદેહને ભક્તિનીરાહે પ્રેરીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પવિતકૃપા પરમાત્માની જે જીવનાદેહને,જન્મથી મળતાદેહને કર્મ કરાવીજાય
પાવનરાહે જીવન જીવવાની પ્રેરણા મળે,જે પવિત્ર ભારતદેશથી પ્રેરણા થાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશછે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથીજ પ્રેરી જાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પ્રભુની પવિત્રકૃપાએ સમયે જીવને જન્મમળે,પ્રભુકૄપાએ માનવદેહ મળી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથી કર્મ કરાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળૅ,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્ર હિન્દુધર્મની રાહમળે જીવનાદેહને,એ પવિત્રભાવનાથી ભક્તિકરાવીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
જગતમાં અદભુતકૃપા પવિત્ર હિંદુધર્મથી,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય
જીવના મળેલ દેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી પવિત્ર સમયનો સંગાથ મળીજાય
મળેલદેહને સમયનો સાથમળે એબાળપણજુવાની,અને સમયે ઘૅડપણ મળીજાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એગતજન્મનાદેહના થયેલકર્મથીજ મળતુજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
#################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment