August 2nd 2023

સમજી ચાલજો

પ્રદીપકુમારની કલમે… » 2021 » February
.            સમજી ચાલજો

તાઃ૨/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રઅદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પાવનરાહની પ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથી પ્ર્ભુનીકૃપા થાય 
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણથી પ્રેરણા મળે,એ ભગવાનની કૃપાએ મળે
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,પ્રભુકૃપાએ સમય સમજીને ચલાવી જાય
કુદરતની આપવિત્રલીલાકહેવાય,જે મળેલમાનવદેહએ પવિત્રરાહે પ્રેરણાકરીજાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળે ભગવાનની,એ ભારતદેશમાં પ્રભુસમયે જન્મીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે જીવનમાં કર્મનોજ સંબંધ,જે જીવને જન્મમરણનો સાથ મળે
જીવનમાં હિંદુધર્મની પ્રેરણા મળે દેહને,એ સમયે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પરમાત્માના પવિત્રદેહની જીવનમાં પુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિઆપીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
#################################################################
August 2nd 2023

વંદન પરમાત્માને

 
.            વંદન પરમાત્માને

તાઃ૨/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈને પધારીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,એ જીવનમાં અનેકપવિત્રરાહે પ્રેરીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,પરમાત્માની પવિત્રકૃપાએ જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,અનેકપવિત્રદેહથી  બહારતમાં જન્મી જાય 
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જગતમાં,જે મળેલદેહના જીવને મુક્તિ આપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
પવિત્રપ્રેરણા મળી માનવદેહને ભારતદેશથી,એ જગતમાં હિંદુમંદીર કરાવીજાય
ભગવાનની પ્રેરણાએ માનવદેહથી,ઘરમાં ભગવાનનુ મદીર બનાવીને પુંજાકરાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી માળાકરી,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનનીપવિત્રકૃપા જીવના મળેલદેહનેસમજાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
*********************************************************************
               
August 2nd 2023

ભગવાનનીજ કૃપા

  ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કામદા એકાદશી | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay
.            ભગવાનનીજ કૃપા

તાઃ૨/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે જીવનમાં ભગવાનની કૃપા કહેવાય
મળેલદેહમાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્ર કરીજાય
જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવનમાં પ્રભુકૃપાએ કર્મ કરાવી જાય
અનેકદેહનો સંબંધ જીવનેજન્મથી,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,એજ નિરાધારદેહ કહેવાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે દેહનેજીવનમાંસુખ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકર્મથી,ના કોઇજ જીવથી દુર રહેવાય
માનવદેહ એ ભગવાનનીકૃપાએ મળે,જે ભારતદેશથી હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્ર ધર્મ છે,જેમાં શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરાય 
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પવિત્રપ્રેરણા પરમાત્માની હિંદુધર્મથી મળે,જે માનવદેહથી ઘરમાં ભક્તિ થાય
ઘરમાં સમયેધુપદીપપ્રગટાવી પ્રભુનેવંદનકરી,આરતીકરીને પ્રભુનીમાળા જપાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
પવિત્રલીલા પ્રભુનીઅવનીપર,એ પ્રભુએ ભારતદેશમાં લીધેલ દેહથી મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
###############################################################