August 2nd 2023

સમજી ચાલજો

પ્રદીપકુમારની કલમે… » 2021 » February
.            સમજી ચાલજો

તાઃ૨/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રઅદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પાવનરાહની પ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથી પ્ર્ભુનીકૃપા થાય 
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણથી પ્રેરણા મળે,એ ભગવાનની કૃપાએ મળે
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,પ્રભુકૃપાએ સમય સમજીને ચલાવી જાય
કુદરતની આપવિત્રલીલાકહેવાય,જે મળેલમાનવદેહએ પવિત્રરાહે પ્રેરણાકરીજાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળે ભગવાનની,એ ભારતદેશમાં પ્રભુસમયે જન્મીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે જીવનમાં કર્મનોજ સંબંધ,જે જીવને જન્મમરણનો સાથ મળે
જીવનમાં હિંદુધર્મની પ્રેરણા મળે દેહને,એ સમયે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પરમાત્માના પવિત્રદેહની જીવનમાં પુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિઆપીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment