August 2nd 2023
. ભગવાનનીજ કૃપા
તાઃ૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે જીવનમાં ભગવાનની કૃપા કહેવાય
મળેલદેહમાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્ર કરીજાય
જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવનમાં પ્રભુકૃપાએ કર્મ કરાવી જાય
અનેકદેહનો સંબંધ જીવનેજન્મથી,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,એજ નિરાધારદેહ કહેવાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે દેહનેજીવનમાંસુખ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકર્મથી,ના કોઇજ જીવથી દુર રહેવાય
માનવદેહ એ ભગવાનનીકૃપાએ મળે,જે ભારતદેશથી હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્ર ધર્મ છે,જેમાં શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પવિત્રપ્રેરણા પરમાત્માની હિંદુધર્મથી મળે,જે માનવદેહથી ઘરમાં ભક્તિ થાય
ઘરમાં સમયેધુપદીપપ્રગટાવી પ્રભુનેવંદનકરી,આરતીકરીને પ્રભુનીમાળા જપાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
પવિત્રલીલા પ્રભુનીઅવનીપર,એ પ્રભુએ ભારતદેશમાં લીધેલ દેહથી મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
###############################################################
No comments yet.