August 2nd 2023

વંદન પરમાત્માને

 
.            વંદન પરમાત્માને

તાઃ૨/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈને પધારીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,એ જીવનમાં અનેકપવિત્રરાહે પ્રેરીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,પરમાત્માની પવિત્રકૃપાએ જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,અનેકપવિત્રદેહથી  બહારતમાં જન્મી જાય 
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જગતમાં,જે મળેલદેહના જીવને મુક્તિ આપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
પવિત્રપ્રેરણા મળી માનવદેહને ભારતદેશથી,એ જગતમાં હિંદુમંદીર કરાવીજાય
ભગવાનની પ્રેરણાએ માનવદેહથી,ઘરમાં ભગવાનનુ મદીર બનાવીને પુંજાકરાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી માળાકરી,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનનીપવિત્રકૃપા જીવના મળેલદેહનેસમજાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
*********************************************************************
               

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment