August 17th 2023

ના અપેક્ષા રહે

    
.              ના અપેક્ષા રહે

તાઃ૧૭/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે જે પવિત્રરાહે પ્રેરી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય જીવપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને દેહથી આગમનવિદાયથી અનુભવાય
માનવદેહ એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને સમયનો સાથમળીજાય
જીવને જગતમાં જનમથી નિરાધારદેહુમળે,એ પ્રાણીપશુજાનવરઅનેપશુથીમળી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ જીવનમાં,દેહને સમયનો સાથે પ્રેરણાકરીજાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
અવનીપર જીવને સમયે જન્મથી મળેલ માનવદેહને,બાળપણજુવાનીઘેડપણ મળીજાય
સમયની સાથે ચાલતા પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશાકે અપેક્ષા દેહને અડી જાય
માનવદેહને જીવનમાં થયેકકર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણનોસાથ મળીજાય
નાકોઇદેહને તાકાતમળે જગતમાં,ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે જે ભક્તિથીઅનુભવાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
***************************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment