પવિત્રરાહ મળેદેહને
. પવિત્રરાહ મળેદેહને તાઃ૨૯/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રઅદભુતકૃપા અવનીપર પરમાત્માની,એ ભારતદેશથી માનવદેહને મળી જાય જીવને જન્મમરણનોસંબંધ જગતમાં,જે ગતજન્મના મળેલદેહના કર્મથીજ મેળવાય .....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય. જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળી,જે ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરીજાય અવનીપર જીવને સમયે જન્મથી દેહમળે,પ્રભુની પવિત્રરાહે એ માનવદેહ મળીજાય અનેકદેહથી જીવને અવનીપર આગમનમળે,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રરાહ મળે,એજ દેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય .....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય. અવનીપર મળેલ માનવદેહથી નાકદી સમયનેપકડાય,કે નાકોઇથી સમયથીદુરરહેવાય આ અદભુતકૃપા અવનીપર પરમાત્માનીજ કહેવાય,જે શ્રધ્ધાની ભક્તિથી બચાવીજાય માનવદેહ એ ભગવાનની કૃપાકહેવાય,સમયે દેહને આજ અને આવતીકાલમળતીજાય કુદરતની આજ પાવનકૃપા કહેવાય અવનીપર,જે મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય .....ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય. ***********************************************************************