August 15th 2023

સુખદુઃખની રાહ

  
.             સુખદુઃખની રાહ

તાઃ૧૫/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલદેહને જીવન મળી જાય,એ સમયની સાથે લઈ જાય
આ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે મળેલમાનવદેહને અનેકરાહે લઈજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને સમયે આગમનમળીજાય
આ અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને જીવનમાં સમયનોસાથ મળે,એદેહને બાળપણજુવાનીઅનેઘૅડપણમળે
મળેલદેહને પ્રભુની કૃપા મળે,જે દેહને ભક્તિનીરાહથી જીવનમાં સુખ આપીજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
જીવના મળેલ દેહને સમયનીસાથે ચાલતા,જીવનમા સમયે સુ્ખઅનેદુઃખ મળીજાય 
માનવદેહને પ્રભુનીકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જે માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં નિખાલસભાવનાથી કર્મ કરતા દેહને,દુઃખથી બચાવીને સુખ આપી જાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment