August 28th 2023

નિખાલસ પ્રેમનીરાહ

 
.           નિખાલસ પ્રેમની રાહ

તાઃ૨૮/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,જે સમયે જીવને જન્મથી માનવદેહ મળે 
મળેલમાનવદેહને કર્મનીરાહ મળે,એ અવનીપર આગમનવિદાયથી અનુભવાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
મળૅ પવિત્રકૃપા માનવદેહને જીવનમાં,એ જીવને નિરાધારદેહથીય બચાવી જાય
જીવના દેહને સમયનો સંગાથ મળે,જે જીવને પવિત્રરાહેજ જીવન જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને ભગવાનનો પવિત્રનિખાલસમળે,જે જીવને ભક્તિનીરાહ આપી જાય 
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયે દેહને અનુભવ આપી જાય
માનવદેહના જીવને જીવનમાં પ્રભુકૃપામળે,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
પરમાત્માપર શ્રધ્ધા રાખીને જીવન જીવવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળે પ્રભુનીકૃપાએ જીવનમાં પવિત્રપ્રેમ,જે જીવના દેહને સુખ આપી જીવાડીજાય
....આ પવિત્રકૃપા ભગવાનની દેહપર કહેવાય,એજ નિખાલસ પ્રેમની રાહ આપી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment