August 28th 2023

શ્રધ્ધાથી પ્રભુપુંજા

  
.             શ્રધ્ધાથી પ્રભુપુંજા   

તાઃ૨૮/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનમાં હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસાથ મળીજાય,એ માનવદેહને પવિત્રકર્મ દઈ જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,માનવદેહથી અવનીપર જન્મથી દેહમળીજાય
મળેલ દેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે મળેલદેહને સમયે જન્મમરણથી મુક્તિમળે
અવનીપર જીવનેઅનેકદેહથી જન્મમળે,માનવદેહ પ્રભુનીકૃપા કહેવાય જે સમયેસમજાય
અદભુતલીલા ભગવાનની અવનીપર કહેવાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જગતમાં જીવનાદેહને કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ જીવપર કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્ર્દેહથી જન્મલઈ જાય 
માનવદેહથીજીવનમાં શ્રધ્ધાથીભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવાથી આરતીકરાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહ મળતા,અંતે દેહના જીવને મુક્તિ મળી જાય
.....આ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment