August 18th 2023

સમજમળે સમયની

 #####કૃષ્ણ - વિકિપીડિયા#####
.           સમજમળે સમયની

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણા મળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને સમયનો સાથ મળી જાય
અદભુતકૃપાપ્રભુની અવનીપરકહેવાય,જીવના ગતજન્મનાકર્મથી આગમનઆપીજાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવનીકહેવાય,જેમની પવિત્રરાહે અવનીપર સવારસાંજ મળે
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,એજીવનમાં કર્મનોસાથઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મથી દેહ મળે,જીવના ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
કુદરતની આ પાવનકૃપાજ મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણામળે ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય જયાં ભગવાન,અનેકપવિત્રદેહથીજન્મી કૃપાપ્રેરીજાય 
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનીસમજણે,બાળપણજુવાનીઘેડપણ મેળવાય
સમયની સમજનથી જીવનજીવવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment