July 14th 2023

કૃપા મળેમાતાની

.  
             કૃપા મળેમાતાની

તાઃ૧૪/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મથીમળેલ માનવદેહને સમયનોસંગાથ મળે,જે અનુભવ આપી જાય
પવિત્ર પાવનકૃપા મળે માતાની જીવનમાં,એ ભારતદેશથી હિંદુધર્મથીમળીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મજ કહેવાય,જે જન્મથી મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરીઆરતીકરાય
હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં અનેકદેહથી જન્મલઈ,દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી માતાને વંદનકરી આરતીકરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથઈજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
માનવદેહપર કૃપા કરવા અનેક પવિત્રદેવ અને દેવીઓ,ભારતદેહમાં જન્મીજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જીવને જન્મમરણથીમુક્તિ આપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરવા,ઘરમાં સમયે ભગવાનની પુંજાકરાય
ભગવાનના પવિત્રનામથી માળાકરીને,પવિત્રમંત્રના જાપકરીને આરતીપુંજનકરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment