October 15th 2023

નવરાત્રીની કૃપા

 ***B K News | News|Daily News| Deesa Daily News|Banaskantha Daily News|Banaskantha News***
.               નવરાત્રીની કૃપા

તાઃ૧૫/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથી જગતમાં ઉજવાય
મળેકૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવનમાં ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં ભગવાને દેવ અને દેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઇ જાય
સમયનીસાથે ચાલતા મળેલ માનવદેહને પવિત્ર પ્રેર્ર્ણા મળે,એ ભક્તિ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાંજ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર તહેવાર નવરાત્રીનોમળે દુર્ગામાતાની કૃપાએ,જે નવદુર્ગાની આરતીથી ભજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં જગતમાં નવરાત્રીનો તહેવાર,નવદીવસે ભક્તોથી તાલીપાડી ગરબારમાય
નવદીવસ દુર્ગામાતાની પવિત્રકૃપામળે પવિત્રભક્તોને,જે શ્રધ્ધાથી નવસ્વરૂપનેપુંજાય
અદભુત કૃપાળુ માતાદુર્ગા કહેવાય,જે નવરાત્રીના નવદીવસ ભક્તોપર કૃપાકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાળુ ભક્તો દુનીયામા હિંદુમંદીર કરીજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
########################################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment