December 26th 2021

નિર્મળ ભક્તિનીરાહ

     
.          .નિર્મળ ભક્તિનીરાહ

તાઃ૨૬/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મમળે માનવદેહનો અવનીપર,જે સમયનીસાથે જગતમાં લઈ જાય
કુદરતની આ પાવનકૃપા મળે જીવને,જે અનેકદેહથી જીવ બચી જાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાંહિંદુધર્મની પવિત્રરાહમળી માનવદેહને,જે પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને પ્રભુએલીધેલ દેવદેવીઓની,નિખાલસભાવનાથી ભક્તિકરાય
ધુપદીપથી પુંજન કરી ભગવાનને,જીવનમાં દરેકસમયે વંદનકરીને પુંજાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જે જીવને મળેલદેહને પ્રેરણા થાય
માનવદેહને જીવનમાં કર્મનીપવિત્રરાહ મળે,એ જન્મમરણથી જીવનેદેખાય
પ્રભુની જીવનમાં શ્રધ્ધાથી સેવા કરતા,મળેલદેહપર પરમાત્માનીકૃપા થાય
માનવદેહથી નિર્મળભક્તિનીરાહે જીવતા,જીવનમાંપ્રભુની પવિત્રપ્રેરણાથાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
#############################################################

	
December 26th 2021

મળેલદેહથી જાગતોરહેજે

****Untitled****
.          મળેલદેહથી જાગતોરહેજે

તાઃ૨૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસમજીને ચાલતા મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,સાથે ના કોઇજ આશા કદીય રખાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પરમાત્માની,જે હિંદુધર્મમાં પવિત્રરાહ અપીજાય
પવિત્ર ભારતદેશને કર્યો અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને ધુપદીપ કરી,આરતી કરીનેજ પ્રભુને પુંજાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે  માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલમાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ સમયસાથે ચાલતા મેળવાય
જીવનમાં દેહને કર્મનીરાહ મળે,જે મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરાવીજાય
અવનીપર જીવનુ આગમન એપ્રભુનીકૃપા,જે દેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાઅને ભક્તિથતા,જીવથી જન્મમરણથી છુટાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
##############################################################