December 26th 2021

નિર્મળ ભક્તિનીરાહ

     
.          .નિર્મળ ભક્તિનીરાહ

તાઃ૨૬/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મમળે માનવદેહનો અવનીપર,જે સમયનીસાથે જગતમાં લઈ જાય
કુદરતની આ પાવનકૃપા મળે જીવને,જે અનેકદેહથી જીવ બચી જાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાંહિંદુધર્મની પવિત્રરાહમળી માનવદેહને,જે પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને પ્રભુએલીધેલ દેવદેવીઓની,નિખાલસભાવનાથી ભક્તિકરાય
ધુપદીપથી પુંજન કરી ભગવાનને,જીવનમાં દરેકસમયે વંદનકરીને પુંજાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જે જીવને મળેલદેહને પ્રેરણા થાય
માનવદેહને જીવનમાં કર્મનીપવિત્રરાહ મળે,એ જન્મમરણથી જીવનેદેખાય
પ્રભુની જીવનમાં શ્રધ્ધાથી સેવા કરતા,મળેલદેહપર પરમાત્માનીકૃપા થાય
માનવદેહથી નિર્મળભક્તિનીરાહે જીવતા,જીવનમાંપ્રભુની પવિત્રપ્રેરણાથાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
#############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment