December 15th 2021

કૃપામળે માબાપની

 MS_011121_MSMU_07.pmd
.          .કૃપામળે માબાપની

તાઃ૧૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની પવિત્રકૃપા જગતમાં જીવને મળે,જે મળેલદેહના કર્મથી મેળવાય
પાવનરાહે જીવનજીવતા માનવદેહને,પરમાત્મા દેહને સમયસાથે લઈ જાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મળીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથી જીવનજીવાય
ભારતની ધરતીપર પ્રબુનીકૃપા છે,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહપ્ર પરમાત્માના આશિર્વાદમળે,જ્યાં ઘરમાં ધુપદીપ કરાય
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
પાવનરાહમળે સંતાનને જીવનમાં,જ્યાં માબાપના પવિત્રઆશિર્વાદ મેળવાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,ભક્તિ કરી પરમાત્માની પુંજાય કરાય
માબાપનીકૃપાએ સંતાનથી આગમનથાય,જે દેહના કુળને આગળ લઈ જાય
માનવદેહમળે એપ્રભુનીકૃપા જીવપર,એ સમયનીસાથે દેહને આગળ લઈજાય 
....મળેલદેહથી જીવનમાં નાકદી સમયથી દુર રહેવાય,કે ના તેને કદી છોડાય.
################################################################