December 28th 2021

સમયનો સાથમળે

 શુભ સમય આવતા પહેલા આ 10 સંકેતો તમને મળે છે અને ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીજી  પધારે છે.. - Gujarati Press
.            .સમયનો સાથમળે   

તાઃ૨૮/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવને સંબંધ અવનીપર થયેલકર્મનો,જે જીવને સમયની સાથેજ લઈ જાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમરજ મેળવાય,જે સમય સાથે લઈ જાય
જગતમાં નાકોઇ દેહથી છટકાય,એ મળેલદેહના મગજને પ્રેરણા આપીજાય
કુદરતની આ કૃપા ધરતીપર કહેવાય,જે જીવને જન્મોજન્મથી મળતી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ શ્રધ્ધાથી ભગવાનનીપુંજા કરાવીજાય
પવિત્રભારતની ધરતીપર પ્રભુનીકૃપાએ,માનવદેહ મળે જે હિંદુધર્મ આપીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર દેહથી જન્મ્યા,જે દેવદેવીઓથી આગમન થઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment