September 14th 2023

શ્રધ્ધાથી મળે કૃપા

######
.           શ્રધ્ધાથી મળે કૃપા 

તાઃ૧૪/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,સમયે જન્મથી માનવદેહ મળી જાય
આ અદભુતલીલા ભગવાનનીજ કહેવાય,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય
.....જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની જીવના દેહને મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,ત્યાં ભક્તિરાહેજ જીવન જીવાય
ના જીવનમાં દેહથી કોઇઆશા કેઅપેક્ષા રખાય,જે દેહની માનવતામહેંકી જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,એ જીવનાદેહથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
અવનીપરનુ આગમન એજીવને સમયે મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જગતમાં સમયની સાંકળ નાકોઇથી પકડાય,કે નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય 
પવિત્રકૃપા પરમાત્માની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહને સુખ આપીજાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^