September 30th 2023
. પવિત્રપ્રેમ સંબંધીનો
તાઃ૩૦/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે સંબંધીનો નિખાલસપ્રેમ મળી જાય
જીવનમાં કર્મનોસંબંધ મળેલદેહને ખુશકરીજાય,એ અદભુતલીલા પ્રભુની કહેવાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
અવનીપર જીવને જન્મથી દેહ મળે સમયે,નાકોઇ દેહથી દુરરહી જીવન જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે નિરાધરદેહથીજ બચાવીજાય
જીવને જગતમાં સંબંધ મળે સમયે,જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથીય મળે
પવિત્રકૃપાને જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીસાથે જીવી જાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મમરણનો સંગાથમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે નિખાલસ સંબંધીઓની,જે મળેલમાનવદેહને ભક્તિરાહેપ્રેરીજાય
જીવનમાં સમયે માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતી ઉતારાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@