September 27th 2023
. પ્રભુની પવિત્રકૃપામળે
તાઃ૨૭/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પ્રભુનીપવિત્રકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રરાહ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે દેહને ઉંમરનો અનુભવથાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય.
મળેલદેહને સમયની પવિત્રપ્રેરણામળે,જ્યાં પરમાત્માની ભક્તિરાહે પુંજાકરાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા મળે,જ્યાં ભગવાનને વંદન કરાય
હિંદુધર્મની પવિત્રરાહ ભગવાનની ભારતદેશથીમળે,પ્રભુ અનેકદેહથીજન્મીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશછે,જે હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી જીવાડીજાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય.
હિંદુધર્મ પવિત્રધર્મ ભારતદેશથીકહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રહિન્દુમંદીરમાં પુંજા કરાય
સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પુંજાકરવા સવારમાં ધુપદીપપ્રગટાવી,વંદનકરી ઘરમાં આરતીકરાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય.
###################################################################