September 21st 2023

નિખાલસ પવિત્ર પ્રેમ

 
.           નિખાલસ પવિત્ર પ્રેમ

તાઃ૨૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ અદભુતકૃપા કહેવાય
દુનીયામાં અવનીપર જીવને માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
પ્રેમની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે માનવદેહપર કૃપાકરીજાય
પ્રભુનીકૃપાએ ભારતદેશપવિત્ર થયો,જે હિંદુધર્મથી જીવનાદેહને સુખઆપીજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
અદભુતલીલા જગતપર પરમાત્માનીકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી જીવનજીવતા,ભગવાનની પુંજાનોલાભ મળીજાય
અવનીપર જીવને જન્મથી અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
*******************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment