September 20th 2023

અદભુતલીલા જીવનની

 
.           અદભુતલીલા જીવનની

તાઃ૨૦/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય
અવનીપરનુ આગમન એઅદભુતલીલા કહેવાય,એજન્મથી મળેલદેહને કર્મથી મળે
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
અદભુતલીલા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહેજીવનજીવાડીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પરમાત્મા,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરી જાય
જીવના જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
જીવનેસમયે અવનીપર માનવદેહથી જનમમળે,એજ પરમાત્માની પાવનકૃપાકહેવાય
માનવદેહથી જન્મમળતા ઉંમરનોસંગાથ મળે,જે બાળપણજુવાનીઘેડપણ આપીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,માનવદેહપર શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં પરમાત્માના પવિત્રદેહની પુંજાકરાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
#######################################################################

	
September 19th 2023

પવિત્ર સમયનો સંગાથ


.          પવિત્ર સમયનો સંગાથ

તાઃ૧૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળી જાય
જીવનેજન્મથી મળેલમાનવદેહને પવિત્રપ્રસંગ મળે,જે દેહને જીવનમાં સુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
હિંદુધર્મમાં માનવદેહથી જીવનમાં પરમાત્માની પુંજા કરાય,જે પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો પ્રગટાવી પ્રભુની આરતી કરાય 
મળે પરમાત્માની પાવનકૃપા જીવનમાં,ના કોઇ આશા કે અપેક્ષાની માગણી રખાય 
ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહથી સમયનીસાથે જીવનજીવાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મ લઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીરો દુનીયામાં બંધાય,જ્યાં ભક્તો શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર ગતજન્મના થયેલ કર્મથી જન્મમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
========================================================================
September 18th 2023

સમયની કાતર

 $$$$$$$$$$
               સમયની કાતર    

  તાઃ૧૮/૯/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે જે મળેલમાનવદેહને,જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્ર ભારતદેશથી માનવદેહને પ્રેરણામળે,જે દેહથીશ્રધ્ધાથીજીવનમાં ભક્તિથઈજાય     
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયેમાનવદેહને જીવનમાં આશાઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ ભક્તિરાહ મળીજાય
જન્મથી મળેલમાનવદેહને સમયથી,બાળપણજુવાની અંતે ઘેડપણથી જીવન જીવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં હિંદુધર્મથી પવિત્રજીવન જીવાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથીમળે,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય.            
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
પવિત્ર અદભુતકૃપા સમયની જગતમાં,જીવને મળેલ માનવદેહને સમયે સમજાઇ જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને મળે,ના સમયે દેહને મોહમાયા કદી અડી જાય
અવનીપર સમયનો સંબંધ જે સયયુગ કળીયુગથી મળે,ના કોઇજ દેહથી દુર રહેવાય 
જીવનાજન્મથી મળેલદેહને જીવનમાં કર્મકરાવી જાય,સંગે કળીયુગની અસર અડીજાય 
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરેણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભારતમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની કૃપાએ અનેકપવિત્ર ભગવાનના મંદીર,જ્યાં ભક્તો શ્રધ્ધાથીપુંજા કરી જાય
પવિત્ર પરમાત્માનીકૃપાએ દેહથી સમયથી દુરરહેવાય,જે સમયની કાતરથી બચાવીજાય
જીવનાદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જીવના માનવદેહને જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#####################################################################
September 17th 2023

પવિત્રપ્રેરણા જીવનની

 
.            પવિત્રપ્રેરણા જીવનની 

તાઃ૧૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરી જાય
જીવને જન્મથીમળેલ માનવદેહપર,પરમાત્માની પાવનરાહમળે જે સુખ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથીજ જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપા માનવદેહને મળે,જે જીવનાદેહને શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને સમયે અવનીપર જન્મમરણ દઈજાય
આજ પરમાત્માની પવિત્રક્રૂપાકહેવાય,જે જીવના જન્મથી મળેલદેહને કર્મકરાવીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે જીવને જન્મથીમળેલદેહને સમયે શ્રધ્ધાઆપીજાય
મળેલમાનવદેહથી સમયે પ્રભુની ભક્તિકરવા,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભારતદેશમાં ભગવાન દેવઅનેદેવીઓથી જન્મી જાય,જે દેહને ભક્તિરાહ આપી જાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવનેમળે,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિ આપીજાય
....મળેલદેહને ભગવાનનીકૃપાએ જીવનમાં,પવિત્રરાહ મળે નાઆશા અપેક્ષા અડી જાય.
######################################################################
September 17th 2023

કૃપામળે માનવદેહને

 **********
.            કૃપામળે માનવદેહને

તાઃ૧૭/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવાય
જીવના અવનીપરના આગમનને પ્રભુકૃપામળે,એ દેહને સમયનીસાથે ચલાવીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી સમયે મળતીજાય
જગતમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતદેશનેજ પવિત્રકરીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રહિંદુ ધર્મના ભગવાનના હિંદુમંદીર,જગતમાં રહેતા માનવદેહપર કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
જીવને જન્મથી માનવદેહથી આગમન મળે.જે જીવને ગતજન્મના કર્મથી મળીજાય
અવનીપરનુ આગમન જીવને સમયે માનવદેહથી મળે,જે દેહથી સમયસાથે જવાય
નાકોઇ અપેક્ષા રહે જીવના દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,સમયે હિંદુધર્મમાં ઘરમાંજ પ્રભુનીભક્તિથાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
########################################################################

 

September 16th 2023

પવિત્રકૃપા ભક્તિની

 ******
.           પવિત્રકૃપા ભક્તિની  

તાઃ૧૬/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
જગતમાં સમયે જીવનેજન્મથી માનવદેહમળે,જે કર્મથી જન્મમરણ આપી જાય
જીવને જન્મમરણથી આગમન વિદાય મળી જાય,જે સમયે જન્મથી મળીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
ગતજન્મના દેહના કર્મથી જીવને દેહ મળ્ર,સમયે નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયે બાળપણજુવાની અને ધેડપણથી,જીવન જીવાડીજાય 
પ્રભુની શ્રધ્ધાથી માનવદેહથી જીવનમાં,પરમાત્માની ભક્તિ અને ભજન કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની હિંદુધર્મથી,જે ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે જીવને જન્મમરણથી,આગમન વિદાયઆપીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથીજ ભગવાન જન્મી જાય
માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં હિંદુમંદીરમાં સમયે ભજનભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
###################################################################
September 15th 2023

માનવદેહપર કૃપા

 
.             માનવદેહપર કૃપા

તાઃ૧૫/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાંં જીવને જન્મથીમળેલ માનવદેહથી,ના જીવનમાં સમયથી દુર રહેવાય
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડીજાય.
પવિત્રકૃપા ભગવાનની પવિત્રભારતદેશથીમળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી જીવનજીવાય
જીવપર પ્રભુનીપવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહમળે જે પવિત્રકર્મઆપીજાય
માનવદેહને પવિત્રપ્રેરણામળે ભગવાનની,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભગવાનની અદભુતકૃપા મળે માનવદેહને,જે દેહને શ્રધ્ધાથી ભક્તિમાર્ગ આપીજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે જીવના મળેલદેહને સુખ મળીજાય 
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે જીવનાદેહને કર્મથીઅનુભવાય
અવનીપર જીવનાદેહને કર્મનો સંબંધ,જે જીવને જગતપર જન્મમરણથી મળી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
ભારતદેશમાં જન્મમળેલદેહને હિંદુધર્મની કૃપામળે,સમયે દુનીયામાં હિંદુમંદીરકરીજાય
જીવનાદેહને પવિત્ર પ્રેરણામળે સમયે,જીવનમાં શ્રધ્ધાથી ધુપદીપકરી ઘરમાંપુંજાકરાય
મળેલદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,બાળપણ જુવાની ઘેડપણની સાથેચલાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર સમયે મળે,જ્યાં માનવદેહથી સમયની સાથેજ જવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં નાઅપેક્ષા અડી જાય.
######################################################################

	
September 14th 2023

શ્રધ્ધાથી મળે કૃપા

######
.           શ્રધ્ધાથી મળે કૃપા 

તાઃ૧૪/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,સમયે જન્મથી માનવદેહ મળી જાય
આ અદભુતલીલા ભગવાનનીજ કહેવાય,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય
.....જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની જીવના દેહને મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,ત્યાં ભક્તિરાહેજ જીવન જીવાય
ના જીવનમાં દેહથી કોઇઆશા કેઅપેક્ષા રખાય,જે દેહની માનવતામહેંકી જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,એ જીવનાદેહથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
અવનીપરનુ આગમન એજીવને સમયે મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જગતમાં સમયની સાંકળ નાકોઇથી પકડાય,કે નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય 
પવિત્રકૃપા પરમાત્માની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહને સુખ આપીજાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
September 13th 2023

જીવપર કૃપા

 %%%જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.%%%
.              જીવપર કૃપા

તાઃ૧૩/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે જીવને,જે અવનીપરના દેહને અનુભવાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મીજાય,જે હિંદુધર્મથી કૃપાકરીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાંઆવીજાય 
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મના મંદીરથી ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજા કરાય,સમયે ઘરમાંપણ સેવા કરાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
સમયનીસાથે ચાલવા માનવદેહને નાઅપેક્ષા રખાય,એપ્રભુની પવિત્રકૃપાકહેવાય
પવિત્રધર્મમાં ભગવાનની ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય,સમયે માળાકરીવંદનકરાય
જીવને મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપાકહેવાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જેહિંદુધર્મઆપીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
###################################################################

	
September 13th 2023

પવિત્રસંગ મળે પ્રેમનો

 ******
.             પવિત્રસંગ મળે પ્રેમનો

તાઃ૧૩/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં દેહનેપવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણાનો સંગમળે ભગવાનનો,એ જીવના મળેલમાનવદેહને સુખ આપીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,એ જીવને અનેકદેહથી જન્મથીમેળવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
ગતજન્મના માનવદેહનાકર્મથી જીવનુઆગમનથાય,જે પ્રભુનીકૃપા દેહને મળતીજાય
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ નિરધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
અવનીપર મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણાએ,જીવનમાં સમયનોસાથ મળીજાય
દેહને સમયે ઉંમરનો સાથમળે,જે બાળપણ જુવાની અને ઘેડપણથી અનુભવ થાય
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણાનો સાથ મળે,જે માનવદેહને હિંદુધર્મથૉપ્રેરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
#####################################################################
« Previous PageNext Page »