September 17th 2023

કૃપામળે માનવદેહને

 **********
.            કૃપામળે માનવદેહને

તાઃ૧૭/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે જીવને જન્મથી મળેલદેહને અનુભવાય
જીવના અવનીપરના આગમનને પ્રભુકૃપામળે,એ દેહને સમયનીસાથે ચલાવીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી સમયે મળતીજાય
જગતમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધા,જે ભારતદેશનેજ પવિત્રકરીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રહિંદુ ધર્મના ભગવાનના હિંદુમંદીર,જગતમાં રહેતા માનવદેહપર કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
જીવને જન્મથી માનવદેહથી આગમન મળે.જે જીવને ગતજન્મના કર્મથી મળીજાય
અવનીપરનુ આગમન જીવને સમયે માનવદેહથી મળે,જે દેહથી સમયસાથે જવાય
નાકોઇ અપેક્ષા રહે જીવના દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
ભગવાનનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,સમયે હિંદુધર્મમાં ઘરમાંજ પ્રભુનીભક્તિથાય
.....જીવના મળેલ માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી દુરરહીને જીવાય.
########################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment