September 25th 2023

પવિત્રરાહમળે જીવનમાં

**********
.            પવિત્રરાહમળે જીવનમાં

તાઃ૨૫/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં માનવદેહને પવિત્રરાહ મળે,જે હિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુક્રુપાએ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધો,જે શ્રધ્ધાથી જીવતાદેહને કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની કહેવાય,જે જગતમાં ભારતદેશથી જીવનેજન્મથીમળીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જન્મથી મળેલદેહને મળે,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
જગતમાં પવિત્રભારતદેશ છે જ્યાં પ્રભુ,પવિત્રદેહથી જન્મ લઈજાય જે હિંદુધર્મથીપ્રેર્રીજાય
જીવના મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે સમયે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય 
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,એ પ્રાણી પશુ જાનવર સંગે પક્ષીથી મળતો જાય
માનવદેહ એજ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
પવિત્રપ્રેરણાએ રાહમળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાવીજાય 
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
########################################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment