સમયની અદભુતલીલા
સમયની અદભુતલીલા તાઃ૨૯/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં નાકોઇની તાકાત જીવનમાં,જે સમયની અદભુતલીલાથી દુરરહી જાય કુદરતની આ અદભુતકેડી છે અવનીપર,ના કોઇ માનવદેહથી દુર રહી જીવાય .....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય. અવનીપર જીવને પ્રભુનીકૃપાએ જન્મમળૅ,જે જીવનુ માનવદેહથી આગમન થાય જીવને અનેકદેહથી સમયે જન્મ મળે,પરમાત્માની અદભુતકૃપાએ માનવદેહ મળે જગતમાં સમયને નાપકડાય કોઇથી,જે જીવને જન્મથી આગમનનો અનુભવથાય મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ દેહને બાળપણજુવાનીઘેડપણઆપી જાય .....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય. મળેલદેહને જીવનમાં નાકદી માનવદેહ પ્રાણીપશુજાનવરથી સમયથી દુર રહેવાય અદભુતલીલા પરમાત્માની સમય પર,જે જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય અવનીપર જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પવિત્રરાહે જીવાય ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ સંગે આરતી કરાય .....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય. ####################################################################