September 28th 2023

સંગાથમળે જીવનમાં


.            સંગાથમળે જીવનમાં    

તાઃ૨૮/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયનો પવિત્ર સંગાથ કહેવાય
જન્મમરણ એ જીવને ગતજન્મના દેહના કર્મથીજમળે,ના કોઇથીદુર રહેવાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને કર્મની પવિત્રરાહેજ લઇ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળે જે પ્રભુનીકૃપાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં પવિત્ર સમયનોસંગાથમળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનાદેહને,જે સમયની સમજણે ઉંમર સમજાય
મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી,અવનીપર જીવન જીવાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ અંતે મુક્તિ મળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
*********************************************************************
   

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment