August 17th 2021

કાયાને મળી માયા

**ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં - Navgujarat Samay | DailyHunt**
.         .કાયાને મળી માયા

તાઃ૧૭/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમયનીસાથે લઈ જાય
ના કોઇજ દેહની તાકાત જીવનમાં,એ પરમાત્માની પવિત્રરાહજ કહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
પરમકૃપાળુ પરમાત્માછે જગતમાં,જે પવિત્રકર્મનીપ્રેરણા જીવને આપીજાય
જીવને અવનીપર દેહમળે,એ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય
સતયુગકળીયુગ એ જગતપર લીલા સમયની,નામળેલદેહથી કદી છટકાય
જીવનમાં થઈ રહેલ કર્મનો સાથ મળે,નાઅવનીપર માયાથી દુર રહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
જગતમાં અદભુતલીલા સમયની છે,જે અનેકદેહમાં માનવદેહને અડી જાય
પાવનરાહ મળે કૃપાએ દેહને જીવનમાં,એ દેહને મોહમાયાથી બચાવીજાય
નાકોઇ દેહથી સમયથી છટકાય,પણ જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરાય
મળેલ પવિત્રકૃપા ભગવાનની દેહને,જે ભારતથી દુનીયામાં કર્મકરાવી જાય 
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
==============================================================
August 17th 2021

પવિત્રકૃપાળુ શ્રી ગણેશ

 **રજની શાહ - Author on ShareChat - GOOD NATURE IS MY LIFE**
.         .પવિત્રકૃપાળુ શ્રી ગણેશ

તાઃ૧૭/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા પાર્વતીના એ પવિત્રસંતાન,સંગે શંકર ભગવાનના લાડલા દીકરાય કહેવાય
હિંદુ ધર્મમાંજ એ મળેલદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપાજ કરીજાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
જીવનુ અવનીપરનુ આગમનવિદાયએ કર્મ,જે ગતજન્મે મળેલદેહના જીવનમાંથાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શ્રીશંકર ભગવાન છે,જેમને હિંદુ ધર્મમાં શ્રી ભોલેનાથથીય ઓળખાય
શીવલીંગપર દુધ અર્ચના કરીને વંદન કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપી પુંજા કરાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે હિંદુધર્મમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થઈ જાય
પવિત્રકુળને આગળ વધારતા,શ્રીગણેશ શ્રીકાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરી જન્મીજાય
પવિત્ર હિંદુ ધર્મમાં પ્રભુ અનેક દેહથી,ભારતદેશમાં જન્મ લઈને પવિત્રકૃપા કરી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ છે તેમની રિધ્ધીસિધ્ધી પત્ની છે,શુભ લાભ સંતાન થઈ જાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ