August 17th 2021

કાયાને મળી માયા

**ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં - Navgujarat Samay | DailyHunt**
.         .કાયાને મળી માયા

તાઃ૧૭/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમયનીસાથે લઈ જાય
ના કોઇજ દેહની તાકાત જીવનમાં,એ પરમાત્માની પવિત્રરાહજ કહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
પરમકૃપાળુ પરમાત્માછે જગતમાં,જે પવિત્રકર્મનીપ્રેરણા જીવને આપીજાય
જીવને અવનીપર દેહમળે,એ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય
સતયુગકળીયુગ એ જગતપર લીલા સમયની,નામળેલદેહથી કદી છટકાય
જીવનમાં થઈ રહેલ કર્મનો સાથ મળે,નાઅવનીપર માયાથી દુર રહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
જગતમાં અદભુતલીલા સમયની છે,જે અનેકદેહમાં માનવદેહને અડી જાય
પાવનરાહ મળે કૃપાએ દેહને જીવનમાં,એ દેહને મોહમાયાથી બચાવીજાય
નાકોઇ દેહથી સમયથી છટકાય,પણ જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરાય
મળેલ પવિત્રકૃપા ભગવાનની દેહને,જે ભારતથી દુનીયામાં કર્મકરાવી જાય 
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment