August 12th 2021

પ્રેમની જ્યોત પ્રગટી

******

.         .પ્રેમની જ્યોત પ્રગટી

તાઃ૧૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
  
જીવનમાં પ્રેમનીસાંકળ પકડવા માનવદેહને,કુદરતની પાવનરાહ પકડાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે લઈ જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
જીવનમાં ધર્મઅનેકર્મને પવિત્રરાહે લઈ જતા,પવિત્રકર્મની કૃપા થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,અપેક્ષાકેઆશાઅડે એજકૃપા કહેવાય
શ્ર્ધ્ધારાખીને જીવનમાં પરમાત્માની પુંજાકરતા,કૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માના પ્રેમની જ્યોત પ્રગટતા,મળેલદેહના જીવનમાં કૃપા મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
અવનીપર સતયુગકળીયુગનો સંબંધસમયથી,જે જીવના મળેલદેહનેમળીજાય
દુનીયા પર ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયથી છટકીને દુરજાય
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એજીવને પશુપક્ષીપ્રાણીજાનવરથી છટકાય
નાકોઇ તકલીફ આફત કે અપેક્ષા રહે,એજ પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
===============================================================
August 12th 2021

પવિત્ર વ્હાલા

***રાશિફળ ૨૪ ડિસેમ્બર : આજે આ ૫ રાશિઓને મળશે સાંઇબાબા નાં આશીર્વાદ, ધન  પ્રાપ્તિનાં બની રહ્યા છે યોગ - Antic Gujarati***
.           .પવિત્ર વ્હાલા

તાઃ૧૨/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર મળેલ માનવદેહમાં પવિત્ર વ્હાલા,સંત સાંઇબાબા જ કહેવાય
મળેલદેહને નિખાલસતાથી જીવન જીવતા,પરમાત્માનીજ કૃપા મળી જાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરી,જીવનમાં નાઆશા અપેક્ષા રખાય
અવનીપરનુ આગમન જીવનુ એદેહથી દેખાય,માનવદેહ એ પવિત્ર કહેવાય
પાર્થીવ ગામથી શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇજ જીવનમાં મદદ કરી જાય
મળેલદેહને જીવનમાં સમજઆપી,જેનાતજાતને છોડી શ્રધ્ધાસબુરીથી જીવાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
પવિત્ર પ્રેરણા કરવા શંકરભગવાને દેહલીધો,જે જગતમાં સાંઇબાબા કહેવાય
લીધેલ પવિત્રદેહને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા કૃપા મળતીજાય
માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે બાબાની કૃપાએ શ્રધ્ધાસબુરી કહેવાય
મળેલદેહથી પરમાત્માની ધુપદીપથી પુંજાકરતા,બાબા આંગણૅ દર્શનઆપીજાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
################################################################
August 12th 2021

પવિત્રમાસમાં કૃપા

જાણો શા માટે માતા પાર્વતીએ આપ્યો શિવ,વિષ્ણુ,નારદ,કાર્તિકેય અને રાવણ ને શ્રાપ - Gujarati Times
.          .પવિત્રમાસમાં કૃપા

તાઃ૧૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભોલેનાથની મળેલદેહને,જ્યાં શ્રાવણ માસમાં પુંજન કરાય
શ્રધ્ધા રાખીને હિંદુધર્મના આ પવિત્રમાસમાં,મહામૃત્યુંજયમંત્રથી પુંજા થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
શ્રાવણ માસમાં આ મંત્ર ૐ ત્રયમ્‍બકં યજામહે। સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત।જે દુધઅર્ચનાકરીને બોલાય
પવિત્ર પુજ્ય શંકર ભગવાન હિંદુધર્મમાં,અજબશક્તિશાળી દેવ પણ કહેવાય
પવિત્રમાસમાં શ્રધ્ધા રાખીને ધુપદીપકરી,ઘરમાં પુંજાકરી શ્રધ્ધાથી વંદન થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
ભારતની ધરતીપર પવિત્ર ગંગાને વહાવી,જે જટાપરથી આગમન કરાવી જાય
પવિત્ર શંકર ભગવાન પરમકૃપાળુ ભક્તોપર,જ્યાં ૐનમઃશિવાયથી પુંજનથાય
પરમકૃપાળુ માતા પાર્વતી છે ભક્તોપર,જેમને ભક્તોથી ધુપદીપ કરીને પુંજાય
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,ભોલેનાથની પુંજાથી જીવને મુક્તિમળી જાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
=================================================================
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ