August 12th 2021

પ્રેમની જ્યોત પ્રગટી

******

.         .પ્રેમની જ્યોત પ્રગટી

તાઃ૧૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
  
જીવનમાં પ્રેમનીસાંકળ પકડવા માનવદેહને,કુદરતની પાવનરાહ પકડાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે લઈ જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
જીવનમાં ધર્મઅનેકર્મને પવિત્રરાહે લઈ જતા,પવિત્રકર્મની કૃપા થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,અપેક્ષાકેઆશાઅડે એજકૃપા કહેવાય
શ્ર્ધ્ધારાખીને જીવનમાં પરમાત્માની પુંજાકરતા,કૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માના પ્રેમની જ્યોત પ્રગટતા,મળેલદેહના જીવનમાં કૃપા મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
અવનીપર સતયુગકળીયુગનો સંબંધસમયથી,જે જીવના મળેલદેહનેમળીજાય
દુનીયા પર ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયથી છટકીને દુરજાય
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એજીવને પશુપક્ષીપ્રાણીજાનવરથી છટકાય
નાકોઇ તકલીફ આફત કે અપેક્ષા રહે,એજ પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment