August 18th 2021

કર્મની પવિત્રકેડી

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે… – Gujarat Page
.          .કર્મની પવિત્રકેડી

તાઃ૧૮/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણા,જીવનમાં થઈરહેલ કર્મથી સમજાય
અવનીપરનુ આગમન અનેકદેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
જગતપર ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મ લઈને માનવદેહને પ્રેરી જાય
કુદરતની આપાવનલીલા કહેવાય,જે અનેકદેહથી પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
સમયને નાકોઇ પકડીશકે જગતમાં,એ કુદરતનીકેડી કહેવાય જે દેહને મળીજાય
જગતપર મળેલદેહને સમયનો સાથ મળૅ,એ જીવનાદેહને ઉંમરથીજ મળતો જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
પ્રેમ મળે પાવનકર્મથી જે જીવનમાં સુખ આપી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
મળેલ દેહને કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્રકર્મથી દેહનેસુખ આપી જાય
અદભુતલીલા ધરતીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રકર્મથી સમજાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પાવનકર્મથી જીવનમાં સુખમળી જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 18th 2021

પ્રેમાળ માતાજી

 **દિવાળી પૂજા વિધિ - આ રીતે કરો દિવાળીએ લક્ષ્મી પૂજા | Webdunia Gujarati**
.           .પ્રેમાળ માતાજી 

તાઃ૧૮/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૄપાળુ માતા,એ માતા લક્ષ્મીથી જીવનમાં પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પવિત્રદેહની પુંજા કરાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
કુદરતની કૃપામળે જીવને અવનીપર,જે અનેકદેહથી છોડી માનવદેહ મેળવાય
માનવદેહને સમયની સમજનો સંગાથ મળે,એ જીવનમાં પવિત્રકર્મથી સમજાય
પવિત્રકૃપાળુ અને પ્રેમાળમાતા ભુમીપર,જે શ્રી વિષ્ણુભગવાનના પત્નિકહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તોને,એ શ્રધ્ધારાખીને ધુપદીપકરીને પુંજાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
પવિત્રપ્રેમ મળ્યો માતાનો જીવનમાં,એ પ્રેરણાથી પવિત્ર ભક્તિરાહ આપીજાય 
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અવનીપર,જે સમયસાથે થઈ જાય
શ્રધ્ધારાખીને દરરોજ માતાની પુંજાકરતા,તેમની કૃપાનો જીવનમાંઅનુભવ થાય
પરમકૃપાળુ લશ્મીમાતા એ મારી માતા છે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
####################################################################