August 30th 2021

વાંસળી વગાડી

કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar
.           .વાંસળી વગાડી    

તાઃ૩૦/૮/૨૦૨૧  (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમકૃપાળુ દેહ છે જગતમાં,જે માતા દેવકીના પુત્ર શ્રીકૄષ્ણ કહેવાય
પિતા વાસુદેવના લાડલા દીકરા,પ્રભુકૃપાએ મથુરામાં એજન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
પવિત્રદેહ મળ્યો માતાપિતાની કૃપાએ,જે પરમાત્માના દેહથી ઓળખાય
જગતમાં એકૃષ્ણ સંગે કનૈયા કહેવાય,સમયે ગોવિંદઅને ગોપાલ કહેવાય
હિંદુધર્મમાં દ્વારકાધીશ અને મનમોહન કૃષ્ણ થયા,સંગે મુરલીધર કહેવાય
એવા વ્હાલાએ આજે જન્મ દીવસે,વાંસળી વગાડી જે ભક્તોને સંભળાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
અવનીપર મળેલદેહથી નાકદી સમયનેપકડાય,પણ હિંદુધર્મમાં યાદ રખાય
પવિત્રશ્રાવણમાસ છે જેમાં શ્રાવણવદઆઠમે,શ્રીકૃષ્ણ મથુરામાં જન્મી જાય
ભારતનીધરતીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
એપરમકૃપા પરમાત્માની કહેવાય,જે દુનીયામાંં ભારતદેશમાં જન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment