August 27th 2021

પાવનરાહે પ્રેમમળે

***શિવ પરિવાર ના એ રોચક સત્યો કે જેનાથી છો તમે અજાણ..***
.           .પાવનરાહે પ્રેમમળે

તાઃ૨૭/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે મળેલ માનવદેહને પાવનરાહ આપી જાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણથી મળતો જાય
.....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
અવનીપર જીવને ગતજન્મના પવિત્ર કર્મનો સંબંધ,જે અનેકદેહથી બચાવી જાય
જીવને  મળેલદેહના પવિત્રકર્મનો સંબંધ,એજ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
કુદરતની આલીલા જગતમાં જીવોને દેહ મળતા,પાવનરાહે જીવતા પ્રેમમળીજાય
અવનીપરનુ આગમન એ દેહથી મળે જીવને,સમય સમજીને ચાલતા અનુભવાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
હિંદુધર્મમાં પરમાત્માએ ભારતદેશમાં,અનેકદેહથી જન્મલઈ ધરતીને પાવનકરીજાય
પરમશક્તિશાળી શંકરભગવાન થયા,જે પવિત્રધર્મને સાચી પવિત્રરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એજ ભગવાન છે હિંદુધર્મમાં,જેમને ૐ નમઃશિવાયથી ધુપદીપ કરાય
શ્રધ્ધાથી પુંજનકરતા સંગે માતાપાર્વતીની કૃપાએ,સંતાન શ્રીગણેશની કૃપાપણ થાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
==================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment