August 29th 2021
. .મળતી માનવતા
તાઃ૨૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પાવનકૃપા અવનીપર સમયની સાથે,જે યુગમાં પ્રસરતી જાય
મળેલમાનવદેહને અનુભવ થાય,એ જીવનમાં અનેકરાહે દેહને લઈ જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
આંગણેઆવી પવિત્રકૃપા મળે ભક્તિથી,જે હિંદુધર્મમાં પુંજાથી અનુભવાય
જગતમાં પવિત્રભુમી પ્રભુએજ કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહપર કૃપાકરી જાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરતા,પ્રભુનીકૃપા મળતી જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને અનેકદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર અને માનવીનો સંબંધ જીવને સમયે મળીજાય
માનવદેહએગતજન્મે મળેલદેહના કર્મથી,જેઅવનીપર આવનજાવનથીદેખાય
મળેલદેહને પ્રભુની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
################################################################
No comments yet.