માનવતાની મહેંક
. .માનવતાની મહેંક તાઃ૧૭/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ કર્મ ધર્મને પકડી ચાલતો માનવી,સંબંધનો સંગાથ મેળવી જાય પરમકૃપાળુ પરમાત્માને વંદનકરતા,માનવતાની મહેંકપ્રસરી જાય ......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય. અવની એઆધાર છે જીવનો,જે જગતમાં દેહ મળતાજ દેખાય ના હાને તરછોડતા જીવનમાં,સંત જલાસાંઈનો પ્રેમ મળી જાય કર્મના બંધન એ દેહને સ્પર્શે,ને ધર્મએ પવિત્રરાહ આપી જાય શ્રધ્ધાનો સંગાથ સાચવતા,નિર્મળતા એ પરમાત્માની પુંજા થાય ......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય. માનવદેહ એસ્પર્શે છે જીવને,જે માનવીના વર્તનથી અનુભવાય કરેલકર્મ એ જીવને છે જકડે,ના કોઇ જીવથી એનાથી છટકાય પવિત્રરાહ એજ જીવને પ્રેરે,જે જગતમાં માનવતા મહેંકાઇ જાય અંતરમાં આનંદનીવર્ષા થતા,મળેલ માનવ જન્મસફળ કરી જાય ......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય. ===================================================