January 31st 2024

પવિત્રરાહપ્રેમની

   ##########
.              પવિત્રરાહપ્રેમની

તાઃ૩૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રઅદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવાડી જાય
જીવને જ્ન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
જગતમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય
મળેલ માનવદેહનાજીવને પ્રભુનીકૃપા,સમયેદેહને શ્રધ્ધાથીભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મ લીધા,જે દેશનેપવિત્ર કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કહેવાય,ના કોઇથીય દુર રહી જીવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
પવિત્ર અદભુતપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય 
ભારતદેશમાં પવિત્રદેહથીજન્મલઈ,ભગવાનહિંદુધર્મથી માનવદેહનેપુંજાકરાવીજાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલવા પ્રેરણા કરી,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પરમાત્માની પ્રેરણાએ માનવદેહને જીવનમાં રાહમળે,નાઆશાઅપેક્ષાઅડીજાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment